Girnar Leeli Parikrama 2023: જાણો તેનો રૂટ અને અન્ય માહિતી

Girnar Leeli Parikrama 2023: બે વર્ષ કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ રહી હતી ગયા વર્ષે યોજાયેલ પરિક્રમા મા લાખો લોકો જોડાયા હતા. ત્યારે આ વર્ષે પણ લાખો લોકો આ પરિક્રમા મા આવે તેવી શકયતાઓ છે. બે વર્ષ બાદ પરિક્રમા યોજાતા. શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજવામા … Read more