
Ayushman Card New Rules: 2018 માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્માન ભારત યોજના નું ઉદ્દેશના આર્થિક રીતે વંચિત નાગરિકોને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે આ યોજના દ્વારા ઘણા લોકો પહેલાથી જ લાભ મેળવી ચૂક્યા છે પરંતુ આયુષ્માન કાર્ડ મેળવવાના નિયમો તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો જ સ્વાસ્થ્ય લાભ મેળવી શકે છે જો તમારી પાસે હજુ સુધી કાર્ડ નથી તો તમારે એક માટે અરજી કરવાની જરૂર પડશે પાત્ર બનવા માટે તમારા અમુક માપદંડો પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવા આવશ્યક છે જેને અમે આ લેખમાં આવરી લઈશું.
Ayushman Card New Rules
આયુષ્માન ભારતને લઈને મોદી સરકારે મોટો નિર્ણય કરેલો છે અને હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામને પણ આયુષ્માન ભારત યોજના નો લાભ મળશે જાણીતું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તમને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. આ યોજના હેઠળ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે કેન્દ્ર સરકારે હવે આ યોજના માટેની વહી મર્યાદા નાબૂદ કરેલ છે કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આમાં આવક પર કોઈ મર્યાદા રહેશે 17 વર્ષ અને તેથી વધુ વહીના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર હશે.
જાણીતું છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2017 માં આયુષ્માન કાર્ડ યોજના શરૂ કરેલી હતી આ યોજના સૌથી ગરીબ 40% લોકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર યોજના હેઠળ દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકાશે આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી ની સારવાર બિલકુલ મફતમાં મળે છે અને આ યોજનામાં લગભગ પ્રકારના રોગોના આવરી લેવામાં આવ્યો છે.
પૂર્વે આયુષ્માન કાર્ડ 60 વર્ષ સુધીના લોકો માટે ઉપલબ્ધ હતું, પરંતુ ભારત સરકારએ હવે આ નિયમમાં ફેરફાર કર્યો છે. હાલ 70 વર્ષ સુધીના નાગરિકો પણ આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્યલાભ મેળવી શકે છે. આ ફેરફાર ખાસ કરીને ઓછી આવક ધરાવતા નાગરિકો માટે મહત્વનો છે, જેમને આરોગ્ય સેવા માટે આર્થિક મદદની જરૂર છે.
આયુષ્માન કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય
આયુષ્માન કાર્ડનો ઉદ્દેશ્ય છે કે ગરીબ અને ઓછી આવક ધરાવતા નાગરિકોને આર્થિક તણાવ વિના જરૂરી આરોગ્ય સેવા મળી રહે. આ યોજના હેઠળ ભારત સરકારનો મિશન છે કે દરેક પાત્ર નાગરિકને આરોગ્યસંભાળ માટે વ્યાપક સેવાઓ પૂરી પાડવી અને તેમની આરોગ્ય સંબંધી ચિંતાઓ દૂર કરવી.
આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા
- અરજદાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે.
- આ યોજનાની મહત્તમ વય મર્યાદા હવે 70 વર્ષ કરવામાં આવી છે.
- અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે.
- બીપીએલ (ગરીબી રેખા નીચે) કાર્ડ ધરાવનાર નાગરિકો પણ પાત્ર છે.
આયુષ્માન કાર્ડના ફાયદા
- આ કાર્ડ ધરાવતા નાગરિકોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળે છે.
- તે નાગરિકોને આરોગ્ય સંબંધિત ચિંતાઓથી મુક્તિ આપી માનસિક શાંતિ આપે છે.
- આ યોજનાના ફાયદા દેશભરમાં દરેક પાત્ર નાગરિક સુધી પહોચાડવામાં આવે છે.
આવશ્યક દસ્તાવેજ
- BPL કાર્ડ
- સરનામાનો પુરાવો
- મોબાઈલ નંબર
- ઓળખ કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
અરજી કઈ રીતે કરવી
- સૌપ્રથમ તમારે આયુષ્માન કાર્ડ ની વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- ત્યારબાદ લાભાર્થી લોગીન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- તમારો આધાર લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરો અને તમને મેળવેલ ઓટીપી વડે તેની ચકાસણી કરો
- KYC વિકલ્પ પસંદ કરો અને પ્રમાણિકરણ પ્રક્રિયા પૂર્ણ કરો.
- જે વ્યક્તિ માટે કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેને પસંદ કરો અને લાઈફ ફોટો અથવા સેલ્ફી અપલોડ કરવાની રહેશે યોગ્ય માહિતી સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- ઓમ સબમીટ કરો અને એકવાર વધુ ચકાસવામાં આવશે તમારું આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં આવશે.
- આ પગલાને અનુસરીને તમે સરળતાથી આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો અને સરકારની હેલ્થ કેર સ્કીમ નો લાભ લઈ શકો છો.
મહત્વપૂર્ણ લિંક
આવી અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.